સપ્ટેમ્બર 1923માં “સ્વરાજ આશ્રમ સંઘ”ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ? : વલ્લભભાઈ પટેલ
સૌ પ્રથમ આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ હતી ? : મુંબઈ
કઈ બૌધ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ ? : ચોથી
રૂદ્રદમનના ઈ.સ. 150 ના જૂનાગઢના શિલાલેખો કઈ ભાષામાં છે ? : સંસ્કૃત
ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરૂધ્ધ મદદ કરી ? : રાધાગુપ્ત
જ્યારે સીડી (CD)ને સૂર્ય પ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને કઈ ઘટનાને આધા૨ે સમજાવી શકાય ? : રીફ્રેકશન, વિવર્તન અને પ્રવાહન
Good thoughts 💫
Very nice