સપ્ટેમ્બર 1923માં “સ્વરાજ આશ્રમ સંઘ”ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ? : વલ્લભભાઈ પટેલ
સૌ પ્રથમ આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ હતી ? : મુંબઈ
કઈ બૌધ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ ? : ચોથી
રૂદ્રદમનના ઈ.સ. 150 ના જૂનાગઢના શિલાલેખો કઈ ભાષામાં છે ? : સંસ્કૃત
ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરૂધ્ધ મદદ કરી ? : રાધાગુપ્ત
જ્યારે સીડી (CD)ને સૂર્ય પ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને કઈ ઘટનાને આધા૨ે સમજાવી શકાય ? : રીફ્રેકશન, વિવર્તન અને પ્રવાહન
આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. : રમઝોળ
સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ? : કચ્છ
હિંદુ વૃધ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમ્યાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃધ્ધિ દર. આ હિંદુ વૃધ્ધિ દરનો ખ્યાલ ……….. દ્વારા અપાયો. : રાજ કૃષ્ણ
Good thoughts 💫
Very nice