આ ડોમેન વેચવાનું છે સંપર્ક (8140676807) કરો. gujarat1.com અને gujaratone.com માત્ર : ₹ 44,000

GPSC Questions – 2

  1. મહામતિ પ્રાણનાથના સંપ્રદાયનું નામ શું છે ? : નિજાનંદ
  2. કોણ ગુજરાતના મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા ?: ઝંડુ
  3. “ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલી” કોણે કહેલ છે ?: ન્હાનાલાલ કવિ
  4. મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જૌહર કર્યું હતું ? : જયસિંહ
  5. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ? : દ્રવિડ
  6. ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન ક્યાં આવ્યું છે ?: અમદાવાદ

ભાગ – 1 જોવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment